1942ની 8 ઓ ગસ્ટે ગાંધીજીના નેતૃત્ત્વમાં અંગ્રેજો સામે ' ભારત છોડો ચળવળ ' શરૂ થઈ હતી . વિશ્વ
યુદ્ધમાં ખુવાર થયેલા બ્રિટન પર દબાણ વધારવા પ્રસિદ્ધ થયેલી આ ચળવળ 'ક્વિટ ઇન્ડિયા
મૂવમેન્ટ ' તરીકે ઓળખાય છે .
મહાત્મા ગાંધીએ ' ભારત
છોડો આંદોલન 'ની
શરૂઆત વર્ષ ૧૯૪૨માં આજના દિવસે કરી હતી . અંગ્રેજોના સામાજિક બહિષ્કારની સાથે
આઝાદી મેળવવા માટે ' કરો યા
મરો 'નો નારો પણ ગાંધીજીએ આ દિવસે જ આપ્યો હતો
No comments:
Post a Comment