Friday, August 24, 2018

સયાજીરાવ ગાયકવાડ

૧ ગાયકવાડ ક્યાના વંશ છે?
- વડોદરા
૨ વડોદરાના સત્તા સંભાળનાર મહારાજા ક્યા નામે ઓળખાય છે?
- મહારાજા ગાયકવાડ કે ગાયકવાડ
૩ ગાયકવાડ કેવો સમૂહ છે?
 - મરાઠી સમૂહ
૪ ગાયકવાડ ક્યાના વંશજ છે?
- ભગવાન કૃષ્ણના ચંદ્રવંશી વંશજો
૫ ગાયકવાડ ક્યા બે શબ્દનો બનેલો છે?
- ગાય અને કવાડ (દરવાજો)
૬ સયાજીરાવ બીજા ક્યા નામે ઓળખાય છે?
- ગોપાલરાવ
૭ સયાજીરાવ ગાયકવાડ શાની માટે જાણીતા છે?
- શૈક્ષણિક અને સામાજિક સુધારા લાવવા માટે
૮ સયાજીરાવનો જન્મ ક્યા થયો હતો? ક્યારે?
- ૧૧ માર્ચ, ૧૮૬૩ અને કાવલાના
૯ સયાજીરાવના પિતાનું નામ શું હતું?
- શ્રીમંત કાશીરાવ ભીખાજીરાવ ગાયકવાડ
૧૦ સયાજીરાવને ક્યારે બરોડાના રાજકુમાર તરીકે દત્તક લેવાયા?
 - ૧૮૭૫
૧૧ વડોદરા કોલેજનો પાયો ક્યારે નખાયો?
 - ૧૮૭૯
૧૨ આજવા સરોવર યોજનાનો પ્રારંભ ક્યારે થયો?
- ૧૮૮૫
૧૩ વડોદરામાં ફરજિયાત શિક્ષણની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૦૬
૧૪ વડોદરાને સંસ્કારનગરી તરીકે કોણે પ્રતિષ્ઠા અપાવી?
 - સયાજીરાવ ગાયકવાડે
૧૫ બ્રિટીશ સરકારે સયાજીરાવ ગાયકવાડને કયો ઈલ્કાબ આપ્યો?
- ફરજંદે - ખાસ - એ - દૌલત - એ - ઈંગ્લીશિયા
૧૬ કઈ સાલમાં બરોડામાં મફત અને ફરજિયાત કેળવણીની પ્રથા દાખલ કરી?
- ૧૮૯૩
૧૭ સમગ્ર ભારતમાં મફત અને ફરજિયાત કેળવણી દાખલ કરનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૧૮ ગામડાની પ્રજાને ખેતીવાડીનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કોણે કરી?
- સયાજીરાવ ગાયકવાડ
૧૯ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના કોણે કરી?
- સયાજીરાવ ગાયકવાડે
૨૦ વડોદરાની રાજભાષા કઈ હતી?
- ગુજરાતી
૨૧ ગુજરાતી લેખકોની પરિષદ કયા ભરાઈ હતી?
- વડોદરા
૨૨ સયાજીરાવે અંત્યજો માટે શાળાની સ્થાપના ક્યારે કરી હતી?
- ૧૮૮૨મા
૨૩ ભીમરાવ આંબેડકરને વિદેશ ભણવા કોણે મોકલ્યા હતા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૪ કોણ એક સારા સમાજસુધારક હતા?
 - સયાજીરાવ ગાયકવાડ
૨૫ વડોદરા રાજ્યમાં કોણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂક્યો?
- સયાજીરાવ ગાયકવાડે
૨૬ વિધવાવિવાહને કાયદેસર કોણે બનાવ્યા?
 - સયાજીરાવ ગાયકવાડે
૨૭ સંગીત માટે સૌથી વધુ વ્યવસ્થિત પ્રયત્નો કોણે કર્યા હતા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૯ વડોદરામાં સંગીત પ્રવૃતિનો પ્રારંભ કોના સમયમાં થયો હતો?
- ખંડેરાવ મહારાજના
૩૦ વડોદરામાં અસ્પૃશ્યતાનિવારણનું કામ કોણે કર્યું?
 - સયાજીરાવ ગાયકવાડે
૩૧ વડોદરાના રાજદરબારની શાન વધારવા કોને મૈસૂરથી તેડાવ્યા?
- રાજગાયક મૌલાબક્ષ
૩૨ વડોદરાની સંગીતશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? - મૌલાબક્ષ
૩૩ સયાજીરાવે ભારતમાં સૌપ્રથમ સંગીત પરિષદ ક્યારે બોલાવી?
- ૧૯૧૬
૩૪ સમાજ અને રાષ્ટ્રમાં પરિવર્તન શાનાથી આવે?
 - શિક્ષણ
૩૫ એશિયામાં મોટી ઈમારતમાં કોની ગણના થાય છે?
- સેન્ટ્રલ લાઈબ્રેરી, બરોડા
૩૬ સયાજીરાવનું અવસાન કયારે થયું?
- ૬ ફેબ્રુ., ૧૯૩૯
૩૭ વડોદરાને સાંસ્કૃતિક અને કલાક્ષેત્રે વિશ્વભરમાં સ્થાન અપાવનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૩૮ સયાજીરાવ ગાયકવાડે વડોદરાની પ્રજાને સયાજી બાગ ક્યારે સમર્પિત કર્યો?
 - ૧૮૭૯ (૧૧૩ એકર)
૩૯ સયાજીબાગ હાલ કયા નામે ઓળખાય છે?
- કમાટીબાગ
૪૦ વડોદરાના કયા બાગની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થાય છે?
 - કમાટીબાગ
૪૧ વડોદરા કોલેજનો પાયો ક્યારે નંખાયો?
- ૧૮૭૯મા
૪૨ વડોદરા કોલેજ હાલ કયા નામે ઓળખાય છે?
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટી
૪૩ વડોદરાનું કયું લલિતકલા માટેનું ભવન જગપ્રસિદ્ધ બન્યું?
- કલાભવન 
૪૪ કયા વિખ્યાત ઇટાલિયન કલાકાર સયાજીરાવના દરબારમાં હતા?
- ફેલિચી
૪૫ દાદાસાહેબ ફાળકેએ વડોદરામાં ક્યા કલાઓનો અભ્યાસ કર્યો હતો?
- કલાભવન
૪૬ મહારાજાના ખાનગી સચિવ તરીકે કોણ ૧૫ વર્ષ રહ્યા?
- અરવિંદ ઘોષ
૪૭ શિકાગો ખાતે યોજાયેલ બીજી સર્વ ધર્મપરિષદના અધ્યક્ષ કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૪૮ સયાજીરાવ ગાયકવાડ કેવા રાજવી હતા?
 - ઉદારમતવાદી અને સુધારક રાજા
૪૯ સયાજીરાવે કેટલા પુસ્તકોનું પ્રકાશન વડોદરા રાજ્ય તરફથી કર્યું?
- ૩૦૦ ગ્રંથો
૫૦ કયો રાજવી બ્રિટિશરો માટે માથાનો દુઃખાવો બની ગયા હતા?
- સયાજીરાવ ગાયકવાડ 
૫૧ સયાજીરાવે દાદાભાઈ નવરોજીને કઈ રીતે મદદ કરેલી?
- આજીવન પેન્શન આપીને
૫૨ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના કોણે કરી હતી?
- પ્રતાપ રાવ ગાયકવાડે
૫૩ વડોદરામાં મરાઠા ગાયકવાડની શરૂઆત ક્યારથી થઇ?
 - ૧૭૨૧મા
૫૪ કયા મરાઠા સેનાપતિએ વડોદરાને મરાઠામાં ભેળવી દીધું?
- સેનાપતિ પીલાજીરાવ ગાયકવાડે
૫૫ વડોદરાના આધુનિકીકરણને મહત્તા કયા રાજવીએ આપી?
- સયાજીરાવ ગાયકવાડે
૫૬ આઝાદી પછી વડોદરાને કોની સાથે જોડવામાં આવ્યું?
- મુંબઈ રાજ્ય સાથે
૫૭ ગાયકવાડ અટક સામાન્ય રીતે કયા જોવા મળે છે?
- મહારાષ્ટ્રમાં
૫૮ અંગ્રેજો સાથે કેમ્બે સંધિ કોણે કરી હતી?
 - મહારાજા આનંદરાવ ગાયકવાડે
૫૯ કઈ સંધિ અનુસાર અંગ્રેજોએ વડોદરાને અલગથી માન્યતા આપી?
- કેમ્બે સંધિ
૬૦ વડોદરામાં હરિજનો માટે શિક્ષણના દ્વાર કોણે ખોલી આપ્યા?
- સયાજીરાવ ગાયકવાડે 

No comments:

Post a Comment