Thursday, August 30, 2018

1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ભારત ના નેતાઓ


દિલ્હી  -બહાદુરશાહ ઝફર

કાનપુર  -નાના સાહેબ પેશ્વા અને તાત્યા ટોપે

અલાહાબાદ - લિયાકત અલી

ફતેપુર -અજીમુલ્લા

જગદીશપુર -કુંવરસિહ (જમીનદાર)

ઝાંસી - રાણી લક્ષમીબાઈ

લખનઉ -બેગમ હજરત મહલ અને બીરજીસ કદ્ર

બરેલી - ખાન બહાદુર

મેરઠ -કંદમ સિહ

ફૈઝાબાદ -મૌલવી અહમદ આલા

હરિયાણા -રાવાતુલારામ

મથુરા -દેવીસિહ

No comments:

Post a Comment