Thursday, August 23, 2018

વનોની યાદી


૧. પુનિત વન (2004)-ગાંધીનગર
-સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે
૨. માંગલ્ય વન (2005)
-અંબાજી (બનાસકાંઠા)
-ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે
૩. તીર્થંકર વન (2006)
-તારંગા (મહેસાણા)
-અજિતનાથ ના જૈન દેરાસર પાસે
૪. હરિહર વન (2007)
-સોમનાથ (ગીર સોમનાથ)
-પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.

૫. ભક્તિ વન (2008)
-ચોટીલા (સુરેન્દ્રનગર)
-ચામુંડા માતા ના મંદિર પાસે

૬. શ્યામળ વન (2009)
-શામળાજી (અરવલ્લી)
-મેશ્વો નદી ના કિનારે , શામળાજી ના ડુંગર અને શામળાજી ના મંદિર પાસે.
૭. પાવક વન (2010)
-પાલીતાણા (ભાવનગર)
-જૈનોના ધામમાં.
૮. વિરાસત વન (2011)

-પાવાગઢ (પંચમહાલ)
-મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.

૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)
-માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
-આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.

૧૦. નાગેશ વન (2013)
-દ્વારકા 
-ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.

૧૧. શક્તિ વન (2014)
-કાગવડ (જેતપુર , રાજકોટ)
-ખોડલધામ માં નારી તું નારાયણી થીમ ઉપર બનેલું વન

૧૨. જાનકી વન (2015)
-વાસંદા (નવસારી)
-પુર્ણા નદી ની બાજુમાં રામાયણ થીમ પર બનેલું વન

૧૩. આમ્ર વન (2016)
-ધરમપુર (વલસાડ)

૧૪. એકતા વન (2016)
-બારડોલી (સુરત)
-સરદાર પટેલની યાદમાં 

૧૫. મહીસાગર વન (2016)
-વહેળાની ખાડી (આણંદ)

૧૬. શહીદ વન (2016)
-ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)
-ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.

૧૭. વિરાંજલિ વન (2017)
-પાલદઢવાવ (સાબરકાંઠા)
-વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં.

18. રક્ષક વન (2018)
કચ્છ
-કચ્છના ભૂજ નજીક રૂદ્રમાતા ડેમ સાઈટ પાસે




No comments:

Post a Comment