૧. પુનિત વન (2004)-ગાંધીનગર
-સંત
પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે
૨. માંગલ્ય વન (2005)
-અંબાજી
(બનાસકાંઠા)
-ગુજરાતની
સૌથી મોટી શક્તિપીઠ પાસે
૩. તીર્થંકર વન (2006)
-તારંગા (મહેસાણા)
-અજિતનાથ
ના જૈન દેરાસર પાસે
૪. હરિહર વન (2007)
-સોમનાથ
(ગીર સોમનાથ)
-પ્રથમ
જ્યોર્તિલિંગ પાસે.
૫. ભક્તિ વન (2008)
-ચોટીલા (સુરેન્દ્રનગર)
-ચામુંડા
માતા ના મંદિર પાસે
૬. શ્યામળ વન (2009)
-શામળાજી (અરવલ્લી)
-મેશ્વો નદી ના કિનારે , શામળાજી ના ડુંગર અને શામળાજી ના મંદિર પાસે.
૭. પાવક વન (2010)
-પાલીતાણા
(ભાવનગર)
-જૈનોના
ધામમાં.
૮. વિરાસત વન (2011)
-પાવાગઢ
(પંચમહાલ)
-મહાકાળી માતાના
મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.
૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)
-માનગઢ હીલ ગઢડા
(મહીસાગર)
-આદિવાસી નેતા
તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.
૧૦. નાગેશ વન (2013)
-દ્વારકા
-ગુજરાતનું બીજું
જ્યોર્તિલિંગ.
૧૧. શક્તિ વન (2014)
-કાગવડ (જેતપુર ,
રાજકોટ)
-ખોડલધામ માં નારી
તું નારાયણી થીમ ઉપર બનેલું વન
૧૨. જાનકી વન (2015)
-વાસંદા (નવસારી)
-પુર્ણા નદી ની
બાજુમાં રામાયણ થીમ પર બનેલું વન
૧૩. આમ્ર વન (2016)
-ધરમપુર (વલસાડ)
૧૪. એકતા વન (2016)
-બારડોલી (સુરત)
-સરદાર પટેલની
યાદમાં
૧૫. મહીસાગર વન (2016)
-વહેળાની ખાડી
(આણંદ)
૧૬. શહીદ વન (2016)
-ભૂચર મોરી
(ધ્રોલ,જામનગર)
-ઈ.સ.૧૫૯૧માં
અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે
થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.
૧૭. વિરાંજલિ વન (2017)
-પાલદઢવાવ
(સાબરકાંઠા)
-વિજયનગરના પોળો
ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં.
18. રક્ષક વન (2018)
- કચ્છ
-કચ્છના ભૂજ નજીક
રૂદ્રમાતા ડેમ સાઈટ પાસે
No comments:
Post a Comment